GPCBએ આ એક ભુતિયું કનેક્શન દૂર કરવા કરેલ કામગીરી ખરેખર પ્રશંસનીય, જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજય રાખોલિયા અને તેમની ટીમ ધન્યવાદને પાત્ર પરંતુ અંકલેશ્વરના આવા અનેક ભૂતિયા કનેક્શનનો પણ જીપીસીબી આ રીતની કાર્યવાહી કરી તાત્કાલિક ધોરણે દૂર કરશે એવી લોકોને આશા, અન્યથા લોકોમાં એવી છાપ ઊભી થશે કે એક એકમ દ્વારા વ્યવહાર ના પહોંચતા આ કાર્યવાહી કરવામા આવેલ છે
આવા અનેક ભૂતિયા કનેક્શનનો પણ જીપીસીબી આ રીતની કાર્યવાહી કરી તાત્કાલિક ધોરણે દૂર કરશે એવી લોકોને આશા, અન્યથા લોકોમાં એવી છાપ ઊભી થશે કે એક એકમ દ્વારા વ્યવહાર ના પહોંચતા … Read More
“કોવિશિલ્ડ વેક્સીનથી હાર્ટ એટેકનો ખતરો છે”: AstraZeneca એ કોર્ટ સમક્ષ સ્વિકાર્યું
નવીદિલ્હીઃ Oxford-AstraZeneca રસી લોકોને કોરોના મહામારી દરમિયાન રોગથી બચાવવા માટે આપવામાં આવી હતી. ભારતમાં, તેની રસી અદાર પૂનાવાલાની સીરમ સંસ્થા દ્વારા બનાવવામાં આવી હતી. જે બાદમાં ભારત સહિત વિશ્વભરના કરોડો … Read More